Thursday, July 19, 2012

મૃત્યુ પથારી ઉપર રહેલા વિશ્વ-વિજયી રાજા સિકંદરને જીવનના અંતે સમજાયું હતું કે જેને માટે એનો જન્મ થયો છે, એ જ ગુમાવીને પછી સંપતિનો મોટો પહાડ મેળવે એથી એણે મેળવ્યું શું ? પણ ત્યારે એની પાસે જીવનને સુધારી લેવાનો સમય જ બચ્યો ન હતો. આથી તેણે કહ્યું કે "જયારે મારો જનાજો કાઢો, ત્યારે મારા બે હાથ બહાર રાખજો. જેથી લોકો એ જોઈ શકે અને જાણી શકે કે આખી દુનિયાને જીતનારો મહાન બાદશાહ પણ સાવ ખાલી હાથે જઈ રહ્યો છે !"

No comments:

Post a Comment